નેશનલ સ્કોલરશીપ - ૨૦૨૧
દરેક વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ મળશે. તે માટે વર્ષ-૨૦૨૧ માટે નવી અરજી તથા રીન્યુઅલ અરજી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે.
કોણ કોણ અરજી કરી શકશે ?
૧. આ વર્ષે જેમણે ધોરણ-૧૨માં ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ રેન્ક (PR) મેળવેલ હોય તેવા તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપમાં નવી અરજી કરી શકે છે.
૨. અગાઉના વર્ષ જેમણે અરજી કરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ રિન્યુ ફોર્મ કરવાનું રહેશે.
શુ લાભ મળવાપાત્ર છે ?
૧. કોલેજના ત્રણ વર્ષ સુધી દર વર્ષે રૂ. ૧૦,૦૦૦ મળશે.
૨. પોસ્ટ ગ્રેજ્યુએશન દરમિયાન દર વર્ષે રૂ ૨૦,૦૦૦ મળશે.
જરૂરી ડોક્યુમેન્ટ
૧. આધાર કાર્ડ
૨. ધો- ૧૦,૧૨ ની માર્કશીટ
૩. આવકનો દાખલો
૪. ફી ભર્યાની પાવતી
૫. બેન્ક પાસબુક
૬. બોનોફાઇડ સર્ટી ( કોલેજમાં મળશે)
ઓનલાઈન કરવાની છેલ્લી તા. ૩૦/૧૧/૨૦૨૧ છે.
અરજી કરવા વેબસાઈટ:::https://scholarships.gov.in/fresh/newStudentRegFrm.action
એક વિનંતી આ મેસેજ જરૂરી એવા દરેક વિદ્યાર્થીઓને શેર કરશો..
Maa Krupa Computer-Pithalpur
GK & Rojagar Update -1
https://chat.whatsapp.com/EwGfJuuIcSc6BRwB5k2LnG
GK & Rojagar Update -2
https://chat.whatsapp.com/JvqC5tzx7dC1W6SNnqWsYk
મિત્રો ને શેર જરુર કરો✔
Dhapa Pintu-9924993357-9723851204
0 Comments